દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 191 to 198 out of 198 Questions
191.
નિયત તાપમાને નીચેના પૈકી ક્યાં દ્રાવણનું બાષ્પદબાણ 0.3 M ગ્લુકોઝના બાષ્પદબાણ જેટલું હશે ?
(a) 0.1 M Na3[Co(NO2)6]
(b) 0.1 M Na2[Co(H2O)(NO2)5]
(c) 0.1 M [Co(H2O)3(NO2)3]
(d) 0.1 M Na[Co(H2O)2(NO2)4]
Answer:

Option (b)

192.
0.01 M યુરિયા, 0.01 M NaCl, 0.01 M Na2SO4 માં ઠારબિંદુ ઘટાડાનો ગુણોતર _____ છે.
(a) 1 : 1 : 1
(b) 1 : 2 : 1
(c) 1: 2 : 3
(d) 2 : 2 : 3
Answer:

Option (c)

193.
નિર્બળ ઍસીડ (Hx) નું 0.5 મોલલ જલીય દ્રાવણ 20 % આયનીકરણ પામે છે. દ્રાવક માટે Kf = 1.86 કૅ. કિગ્રા મોલ-1 તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો _____ K થાય.
(a) -1.12
(b) 0.56
(c) 1.12
(d) -0.56
Answer:

Option (c)

194.
0.1 M સાંદ્રતા ધરાવતા KI અને સુક્રોઝના દ્રાવણોના અભિસરણ દબાણ અનુક્રમે 0.465 બાર અને 0.245 બાર હોય તો KI માટે વિયોજન અંશ ગણો.
(a) 0.987
(b) 0.623
(c) 0.747
(d) 0.897
Answer:

Option (d)

195.
જયારે ફિનોલને બેન્ઝિનમાં ઓગાળવામાં આવે ત્યારે દ્વિઅણુ બનાવે છે, જેનો વૉન્ટ-હૉફ અવયવ 0.54 છે, તો તેનો સુયોજન અંશ કેટલો થશે ?
(a) 1.92
(b) 0.98
(c) 1.08
(d) 0.92
Answer:

Option (d)

196.
એક નિર્બળ ઍસીડ HX ના 0.2 m જલીય દ્રાવણનો આયનીકરણ અંશ 0.3 છે. પાણી માટે Kf = 1.85 હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ કેટલું હશે ?
(a) -0.360 oસે
(b) -0.206 oસે
(c) +0.480 oસે
(d) -0.480 oસે
Answer:

Option (d)

197.
1000 મિલિ દ્રાવણમાં 1.7920 ગ્રામ K2SO4 હાજર છે. જો આ દ્રાવણનું અભિસરણ-દબાણ 26 oસે તાપમાને 0.680 બાર હોય તો વૉન્ટ-હૉફ અવયવનું મૂલ્ય ગણો. [M K2SO4 = 174 ગ્રામ મોલ-1]
(a) 2.12
(b) 1.47
(c) 2.66
(d) 3.06
Answer:

Option (c)

198.
બેન્ઝિન જેવા દ્રાવકમાં ઇથેનોઈક ઍસીડ એ ડાયમર તરીકે વર્તે છે. આ દ્રાવણ માટે વૉન્ટ-હૉફ અવયવ (i) અને આયનીકરણ અંશ (α) વચ્ચેનો સંબંધ _____ થાય.
(a) i = (1-α)
(b) i = (1+α)
(c) i = (1-α2)
(d) i = (1+α2)
Answer:

Option (c)

Showing 191 to 198 out of 198 Questions