| 41. |
નીચેનામાંથી કઈ ઘટના અવશોષણ કહેવાય ?
|
||||||||
|
Answer:
Option (c) |
| 42. |
ખંડના દ્રાવણમાંથી રંગીન ચારકોલ વડે દુર કરવાની ઘટનાનો પ્રકાર કયો છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 43. |
અધિશોષણની ઘટના માટે કયું સાચું ગણાય ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 44. |
કઈ પરિસ્થિતિમાં ભૌતિક અધિશોષણનું પ્રમાણ વધુ હોય છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 45. |
સક્રિયકૃત ચારકોલમાં કયું વિશેષ પ્રમાણમાં શોષાય છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 46. |
ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન સાચું નથી ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 47. |
ભૌતિક અધિશોષણ માટે કઈ વિશેષતા સાચી નથી ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 48. |
રસાયણિક અધિશોષણ માટેનું સાચું વિધાન પસંદ કરો.
|
||||||||
|
Answer:
Option (c) |
| 49. |
નીચેનામાંથી કયો વાયુ ચારકોલ સપાટી પર વધુ માત્રામાં અધિશોષિત થશે ?
|
||||||||
|
Answer:
Option (d) |
| 50. |
નીશ્ચિત તાપમાને, ઘન ઉપર વાયુઓના અધિશોષણ અને વાયુના દબાણ p વચ્ચેનો સંબંધ નક્કી કરો, જ્યાં k અચળાંક અને n > 0 છે.
|
||||||||
|
Answer:
Option (b) |