તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 91 to 96 out of 96 Questions
91.
પોલરાઈઝર અને એનલાઈઝર વચ્ચેનો ખૂણો 45° છે. પોલરાઈઝર પર આપાત થતા અધ્રૂવીભૂત પ્રકાશનો કંપવિસ્તાર A છે, તો એનલાઈઝરમાંથી બહાર આવતા (નિર્ગમન પામતા) પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે ?
(a) A2
(b) A2
(c) 32A
(d) 34A
Answer:

Option (a)

92.
નીચેનામાંથી કયા તરંગોનું ધ્રુવીભવન (Polarization) થઇ શકતું નથી ?
(a) રેડિયોતરંગો
(b) પારજાંબલી તરંગો
(c) X-કિરણો
(d) ધ્વનિતરંગો
Answer:

Option (d)

93.
ચોક્કસ માધ્યમનો ક્રાંતિકોણ sin-135 છે, તો આ માધ્યમનો ધ્રુવીભવનકોણ કેટલો હશે ?
(a) sin-145
(b) tan-153
(c) tan-134
(d) tan-143
Answer:

Option (b)

94.
પ્રકાશ-કિરણની હવામાં અને માધ્યમમાં તરંગલંબાઈ λa અને λm છે. જો θ એ ધ્રુવીભવનકોણહોય, તો λamλm અને θ વચ્ચેનો સંબંધ _____.
(a) λam tan2 θ
(b) λma tan2 θ
(c) λam cot θ
(d) λma cot θ
Answer:

Option (d)

95.
બે પોલેરોઈડની ર્દગ-અક્ષ વચ્ચેનો ખૂણો 90° રહે તેમ અને એકબીજાના સમતલ સમાંતર બને તેમ ગોઠવવામાં આવેલ છે. તેમાંના કોઈ એક પોલોરોઈડને 45° જેટલું ભ્રમણ આપવામાં આવે, તો આપાત અધ્રુવીભૂત પ્રકાશનો કેટલા ટકા પ્રકાશ સમગ્ર રચના (તંત્ર) માંથી નિર્ગમન પામશે ?
(a) 75%
(b) 25%
(c) 50%
(d) 60%
Answer:

Option (b)

96.
જો કેલ્સાઇડ માટે no અને ne એ અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણો માટેના વક્રીભવનાંકો હોય, તો _____.
(a) no=ne
(b) no>ne
(c) no < ne
(d) તેમના મુલ્ય માટે કશું કહી શકાય નહિ
Answer:

Option (b)

Showing 91 to 96 out of 96 Questions